ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

વિધ્યર્થવાક્ય
નિર્દેશવાક્ય
આજ્ઞાર્થવાક્ય
સંભવનાર્થવાકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

જીવનવાડી કરમાઇ ગઇ
દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે
તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી.
હૈયુ જાણે હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP