ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કબીર રવિદાસ કાલિદાસ તુલસીદાસ કબીર રવિદાસ કાલિદાસ તુલસીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ? બ્રિટિશ સાંસદ બ્રિટિશ સરકાર રાણી વિક્ટોરિયા આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સાંસદ બ્રિટિશ સરકાર રાણી વિક્ટોરિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? રાજશેખર ચંદ બારોટ કાલિદાસ હરિષેણ રાજશેખર ચંદ બારોટ કાલિદાસ હરિષેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? કબીર નાનક રામાનંદ શંકરાચાર્ય કબીર નાનક રામાનંદ શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'An introduction of the dream Land' ના લેખક કોણ છે ? વિનાયક દામોદર સાવરકર બાલ ગંગાધર તિલક સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ વિનાયક દામોદર સાવરકર બાલ ગંગાધર તિલક સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ? સૈયદ અહમદ બરેલવી ખાન અબ્દુલ ગફારખાન મૌલાના આઝાદ લિયાકત અલી સૈયદ અહમદ બરેલવી ખાન અબ્દુલ ગફારખાન મૌલાના આઝાદ લિયાકત અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP