ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? હરિષેણ કાલિદાસ રાજશેખર ચંદ બારોટ હરિષેણ કાલિદાસ રાજશેખર ચંદ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? કુતુબુદ્દીન ઔરંગઝેબ જહાંગીર અહમદશાહ કુતુબુદ્દીન ઔરંગઝેબ જહાંગીર અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? સ્કંદગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ? છંદોગ્ય પ્રશ્ના કથા ઈશા છંદોગ્ય પ્રશ્ના કથા ઈશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ? સૈયદ અહેમદ ખાન અલી આસફખાન માનસિંહ પ્રથમ રામશાહ તૌમર સૈયદ અહેમદ ખાન અલી આસફખાન માનસિંહ પ્રથમ રામશાહ તૌમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? અહમદશાહ દુરાની અને મરાઠા મહંમદ ગઝની અને જયચંદ બાબર અને અફઘાની ઔરંગઝેબ અને દારાસિકોહ અહમદશાહ દુરાની અને મરાઠા મહંમદ ગઝની અને જયચંદ બાબર અને અફઘાની ઔરંગઝેબ અને દારાસિકોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP