ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

રાજશેખર
હરિષેણ
ચંદ બારોટ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ?

કલકત્તા
ચેન્નાઈ
મુંબઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

દાદાભાઈ નવરોજી
લાલા લજપતરાય
સુરેન્દ્રનાથ બેનરજી
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ?

લોર્ડ રિપન
લોર્ડ કેનિંગ
લોર્ડ મેયો
લોર્ડ લિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP