ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

કાલિદાસ
ચંદ બારોટ
હરિષેણ
રાજશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ?

કલસી અભિલેખ
પ્રયાગ પ્રશસ્તિ
મેહશૈલી અભિલેખ
માસ્કી અને ગુર્જરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

અકબર
શાહજહાં
હુમાયુ
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ?

વિક્રમશીલા વિશ્વવિદ્યાલય
નાલંદા વિશ્વવિદ્યાલય
તક્ષશિલા વિશ્વવિદ્યાલય
વલ્લભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP