ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? બારમી સદી અગિયારમી સદી દસમી સદી તેરમી સદી બારમી સદી અગિયારમી સદી દસમી સદી તેરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1995 વર્ષ 1972 વર્ષ 1961 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1972 વર્ષ 1961 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? અમૃતસરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં જાલંધરમાં અમૃતસરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં જાલંધરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ કોલકાતા, દિલ્હી, મુંબઈ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ કોલકાતા, દિલ્હી, મુંબઈ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 1, 2, 4 અને 3 3, 1, 4 અને 2 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 3, 1, 4 અને 2 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. નાના સાહેબ ખાન બહાદુર ખાન તાત્યા ટોપે કુવર સિંઘ નાના સાહેબ ખાન બહાદુર ખાન તાત્યા ટોપે કુવર સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP