ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

આર્યભટ્ટને
ભાસ્કરાચાર્યને
બ્રહ્મગુપ્તને
વરાહમિહિરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

ડેલહાઉસી
વેલેસ્લી
વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ?

10 ડિસેમ્બર, 1829
4 ઓગસ્ટ, 1811
11 જુલાઈ, 1832
8 એપ્રિલ, 1829

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP