ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? અગિયારમી સદી તેરમી સદી દસમી સદી બારમી સદી અગિયારમી સદી તેરમી સદી દસમી સદી બારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ચરક ભાસ્કરાચાર્ય સુશ્રુત વરાહમિહિર ચરક ભાસ્કરાચાર્ય સુશ્રુત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? વિનાયક સાવરકરે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે વિનાયક સાવરકરે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? હુગલી સતલજ નર્મદા કાવેરી હુગલી સતલજ નર્મદા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? સાતવાહન બંશ અનુમૌર્યયુગ ગુપ્તકાળ મૌર્યયુગ સાતવાહન બંશ અનુમૌર્યયુગ ગુપ્તકાળ મૌર્યયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP