ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

ભગવાનદાસ
તુકારામ
એકનાથ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?

અમદાવાદનો સત્યાગ્રહ
દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ
ચંપારણનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ?

પ્રભાશંકર પટ્ટણી
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP