ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 10% 5% 8% 1% 10% 5% 8% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? તાંબુ, ચાંદી, ચાંદી સોનુ, કોપર, સીસું ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, સોના તાંબુ, ચાંદી, ચાંદી સોનુ, કોપર, સીસું ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, સોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP