ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

જોગીમારા ગુફાઓ
એલિફન્ટાની ગુફાઓ
અજંતાની ગુફાઓ
ઈલોરાની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

સિકંદર લોદી
ગ્યાસુદીન તુઘલક
ગ્યાસુદ્દીન બલ્બન
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્હી-મુંબઈ
મુંબઈ-પુણે
મુંબઈ-થાણે
દિલ્હી-અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP