ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
લોકસભા અને રાજ્યસભા
રાષ્ટ્રપતિ
કેબીનેટ મિનીસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મુળભૂત ફરજો
બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 1) - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
સ્પીકર
એટર્ની જનરલ
સોલિસિટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ?

અનુચ્છેદ 312
અનુચ્છેદ 310
અનુચ્છેદ 352
અનુચ્છેદ 307

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP