ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે. 51 41 51 એ 41 એ 51 41 51 એ 41 એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? બિલ માન્ય થયું કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય બિલ માન્ય થયું કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ? કેશવાનંદ ભારતી આપેલ તમામ એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા બેરુબારી યુનિયન કેશવાનંદ ભારતી આપેલ તમામ એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા બેરુબારી યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 10 13 14 12 10 13 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ ને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે ? વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP