ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? રાજપીપળા ભાવનગર પંચમહાલ દાહોદ રાજપીપળા ભાવનગર પંચમહાલ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? મહાવીર સ્વામી નેમિનાથ શાંતિનાથ આદિનાથ (ઋષભદેવ) મહાવીર સ્વામી નેમિનાથ શાંતિનાથ આદિનાથ (ઋષભદેવ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. રોજ શબ જરથોસ્તી માસ ચાંદ્રમાસ રોજ શબ જરથોસ્તી માસ ચાંદ્રમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હુમાયુનામાના લેખક કોણ છે ? હુમાયુ મિર્ઝા કામરાન બહેરામ ખાન ગુલબદન બેગમ હુમાયુ મિર્ઝા કામરાન બહેરામ ખાન ગુલબદન બેગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP