ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? વાસુદેવ બળવંત ફળકે ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ? અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ શ્રીમતી નેલી સેનગુપ્તા અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ શ્રીમતી નેલી સેનગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. નટરાજ મહિસાસુર મર્દિની બુદ્ધ તીર્થકર નટરાજ મહિસાસુર મર્દિની બુદ્ધ તીર્થકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ? અસહકારનું આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન હિંદ છોડો આંદોલન ખિલાફત આંદોલન અસહકારનું આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન હિંદ છોડો આંદોલન ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP