ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ? લોર્ડ લિટન લોર્ડ ચેમ્સફર્ડ લૉર્ડ વેલિંગ્ટન સર જાર્જ સ્ટેનલે લોર્ડ લિટન લોર્ડ ચેમ્સફર્ડ લૉર્ડ વેલિંગ્ટન સર જાર્જ સ્ટેનલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. મદનલાલ ધીંગરા ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર મદનલાલ ધીંગરા ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. મહિસાસુર મર્દિની બુદ્ધ તીર્થકર નટરાજ મહિસાસુર મર્દિની બુદ્ધ તીર્થકર નટરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? મલ્લીનાથ પાર્શ્વનાથ મહાવીર નેમિનાથ મલ્લીનાથ પાર્શ્વનાથ મહાવીર નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP