ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ મેટ્કોફ
લોર્ડ હેસ્ટિંગ્સ
લોર્ડ એમહર્સ્ટ
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

સ્વામી વિવેકાનંદ
કબીર
દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

ઔરંગઝેબ
શાહજહાં
હુમાયુ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ?

શ્રી આસફ અલી
શ્રી સુભાષચંદ્ર બોઝ
શ્રી સી. રાજગોપાલાચારી
શ્રી ભુલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP