ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ? લોર્ડ મેટ્કોફ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ કેનિંગ લોર્ડ મેટ્કોફ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. સ્વામી વિવેકાનંદ કબીર દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ કબીર દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? ઔરંગઝેબ શાહજહાં હુમાયુ અકબર ઔરંગઝેબ શાહજહાં હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી આસફ અલી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી ભુલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકાય છે. માર્માગોવા મુંબઈ કોચી મુંદ્રા માર્માગોવા મુંબઈ કોચી મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1931 માર્ચ 1932 માર્ચ 1929 માર્ચ 1930 માર્ચ 1931 માર્ચ 1932 માર્ચ 1929 માર્ચ 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP