ભારતનો ઈતિહાસ (History of India)
બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

ધી મરાઠા અને કેસરી
ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્
ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર
ધી પ્યુપિલ અને સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

મહાદેવ દેસાઈ
જયપ્રકાશ નારાયણ
નારાયણ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
ઔરંગઝેબ - લાલ કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP