ભારતનું બંધારણ (Constitution Of India)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ?

અનુચ્છેદ 21 એ
અનુચ્છેદ 20
અનુચ્છેદ 20 એ
અનુચ્છેદ 21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ?

શ્રી કૃષ્ણકુમારસિંહજી
જામ સાહેબ રણજિતસિંહજી
કુમારપાળ
મહારાજા ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP