સામાન્ય જ્ઞાન (GK) "અભયઘાટ" કોની સમાધિ છે ? મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ? આખ્યાનકાર નવલકથાકાર નિબંધકાર વાર્તાકાર આખ્યાનકાર નવલકથાકાર નિબંધકાર વાર્તાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) નું વડુમથક ક્યાં આવેલું છે ? શાંઘાઈ, ચીન લંડન, ઇંગ્લેન્ડ નવી દિલ્હી, ભારત બીજિંગ, ચીન શાંઘાઈ, ચીન લંડન, ઇંગ્લેન્ડ નવી દિલ્હી, ભારત બીજિંગ, ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ? રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ) રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ) રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો. બોન્ડા-ઓડિશા આપેલ તમામ કઠોડી-ગુજરાત ઈરુલા-તમિલનાડુ બોન્ડા-ઓડિશા આપેલ તમામ કઠોડી-ગુજરાત ઈરુલા-તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ તમામ CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. CBI બંધારણીય સંસ્થા છે. આપેલ તમામ CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. CBI બંધારણીય સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP