સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

ચૌધરી ચરણસિંહ
રાજીવ ગાંધી
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?

100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ
1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

પ્રભાવકચરિત
રેવંતગિરિરાસુ
જંબુસામિચરિય
નેમિનાથચતુષ્પાદિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP