સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ?

ભાષા વિકાસ
સામાજિક વિકાસ
શારીરિક વિકાસ
બૌદ્ધિક વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
વિક્રાંત અને વિક્રમ
એકપણ નહિં
ગંગોત્રી અને કરૂણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

નવનીત સમર્પણ
અખંડાનંદ
બુધ્દ્રિપ્રકાશ
અભિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP