સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

ટેક્ષચર
સ્ટ્રક્ચર
આમાંથી કોઈ નહીં
ટીલ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP