ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ? 26 જાન્યુઆરી 1950 9 ડીસેમ્બર 1946 26 નવેમ્બર 1949 એકેય નહીં 26 જાન્યુઆરી 1950 9 ડીસેમ્બર 1946 26 નવેમ્બર 1949 એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ અખીલ ભારતીય સેવા નથી ? ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો ક્યારે પ્રદાન કરવામાં આવ્યો ? ઈ.સ.1973 ઈ.સ.1972 ઈ.સ.1971 ઈ.સ.1974 ઈ.સ.1973 ઈ.સ.1972 ઈ.સ.1971 ઈ.સ.1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ? બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ સંસદને ન્યાયિક સત્તા બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ સંસદને ન્યાયિક સત્તા બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? રાજ્યપાલ મુખ્ય પ્રધાન પંચાયત પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ મુખ્ય પ્રધાન પંચાયત પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. ડો. એસ. રાધાક્રિષ્નન ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. આંબેડકર ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. એસ. રાધાક્રિષ્નન ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. આંબેડકર ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP