ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

9 ડીસેમ્બર 1946
એકેય નહીં
26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

કાયદાના શાસનની પદ્ધતિ
ઈજારાશાહી શાસન
વહીવટી કાયદાની પદ્ધતિ
નોકરશાહી શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ - 154
અનુચ્છેદ - 226
અનુચ્છેદ - 201
અનુચ્છેદ - 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.
માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે.

126
124
127
141

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP