સામાન્ય જ્ઞાન (GK)
ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ?

રાજસ્થાન
પશ્ચિમ બંગાળ
કારગિલ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ?

ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા
આપેલ પૈકી કોઈ નહીં
ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

પાર્શ્વનાથ
ઋષભદેવ
અજિતનાથ
નેમિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?

મામલતદાર
સરપંચ
તલાટી
ગ્રામ પંચાયત સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP