સામાન્ય જ્ઞાન (GK) ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ? કારગિલ પશ્ચિમ બંગાળ રાજસ્થાન કચ્છ કારગિલ પશ્ચિમ બંગાળ રાજસ્થાન કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો. મીનાક્ષી મંદિર - મદુરાઈ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ બૃહદેશ્વર મંદિર - થંજાવુર મીનાક્ષી મંદિર - મદુરાઈ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ બૃહદેશ્વર મંદિર - થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય ફળ કયું ? કેળું કેરી નાળિયેર સફરજન કેળું કેરી નાળિયેર સફરજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ? મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કલેકટર રજિસ્ટ્રાર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કલેકટર રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.56 ઈ.સ.156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? મુનિસુવ્રતચરિત ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર કથારત્નાકર મુનિસુવ્રતચરિત ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર કથારત્નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP