સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

સલમાન રશ્દી
ખુશવંતસિંઘ
નિરાદ ચૌધરી
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

વિનોદિની નીલકંઠ
હિમાંશી શેલત
સરોજ પાઠક
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

થાઇરોઇડ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?

માંથી એક પણ નહી
225 રૂપિયા
224.75 રૂપિયા
200 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP