સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

સલમાન રશ્દી
આર. કે. નારાયણ
ખુશવંતસિંઘ
નિરાદ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

સૂત્રકૃતાંગ
બૃહદકલ્પસૂત્ર
થેરીગાથા
આચારાંગ સૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

હિપેટાઈટિસ
ટાઇફોઈડ અને કોલેરા
આપેલ તમામ
પોલિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP