સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? બાળ લગ્નો અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે ઘરેલું હિંસા અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે ઘરેલું હિંસા અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ? પોખરણ યુમ્બા શ્રી હરીકોટા ચાંદીપુર પોખરણ યુમ્બા શ્રી હરીકોટા ચાંદીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1992 1995 1990 1993 1992 1995 1990 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યોગ્ય રીતે જોડકાં જોડો.H) મણિપુર I) મેઘાલય J) તેલંગણા K) આસામ 1) હૈદરાબાદ 2) દીસપુર 3) શિલૉંગ 4) ઈમ્ફાલ H-4, I-1, J-3, K-4 H-1, I-3, J-4, K-2 H-4, I-3, J-1, K-2 H-4, I-2, J-1, K-3 H-4, I-1, J-3, K-4 H-1, I-3, J-4, K-2 H-4, I-3, J-1, K-2 H-4, I-2, J-1, K-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 3 1 અને 4 1 અને 2 2 અને 4 1 અને 3 1 અને 4 1 અને 2 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP