સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

હોકાયંત્ર
આકાશમાં શનિ
મંદિરમાં સ્થાપિત શિવલિંગ
સપ્તર્ષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

ડાયક્લોફીનેક
પેરાસીટામોલ
રોગાર
ક્લોરોફ્લોરોકાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?

જીલ્લા મેજીસ્ટ્રેટ
રાજય સરકાર
ડિસ્ટ્રીક કોર્ટ
હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP