સામાન્ય જ્ઞાન (GK) 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ? ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1998 તા. 1-1-1995 તા. 1-1-1996 તા. 1-1-1994 તા. 1-1-1998 તા. 1-1-1995 તા. 1-1-1996 તા. 1-1-1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ? રાખિન કાયાહ કાચિન કાયિન રાખિન કાયાહ કાચિન કાયિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સૂઠ' કયા છોડમાંથી બનાવવામાં આવે છે ? અરડૂસી અશ્વગંધા આદુ અઘેડો અરડૂસી અશ્વગંધા આદુ અઘેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ? સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ અરવિંદ ઘોષ વિનોબા ભાવે સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ અરવિંદ ઘોષ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ? રોગાર પેરાસીટામોલ ડાયક્લોફીનેક ક્લોરોફ્લોરોકાર્બન રોગાર પેરાસીટામોલ ડાયક્લોફીનેક ક્લોરોફ્લોરોકાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP