સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ડૉ.બાબાસાહેબ આંબેડકર
ડૉ.રાધાકૃષ્ણન
પં.જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે?

504 (1)
506 (2)
506 (1)
504 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકભારતી
લોકવાણી
લોકઅમૃત
લોકવિચાર મંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?

અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP