સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.બાબાસાહેબ આંબેડકર
પં.જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ડૉ.રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

અખો
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
વલ્લભ મેવાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ?

એ.એસ.આઇ
લોકરક્ષક
કોન્સ્ટેબલ
હેડ કોન્સ્ટેબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ?

કલેકટર
રજિસ્ટ્રાર
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

કોઈ પણ નહીં
વડી અદાલત
સેશન્સ અદાલત
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?

સૈયદ મહમ્મદ સાદુલ્લા
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ટી માધવરાવ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP