સામાન્ય જ્ઞાન (GK) ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.બાબાસાહેબ આંબેડકર પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.રાધાકૃષ્ણન ડૉ.બાબાસાહેબ આંબેડકર પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે. અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ વલ્લભ મેવાડો અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ? એ.એસ.આઇ લોકરક્ષક કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એ.એસ.આઇ લોકરક્ષક કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ? કલેકટર રજિસ્ટ્રાર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર કલેકટર રજિસ્ટ્રાર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ? કોઈ પણ નહીં વડી અદાલત સેશન્સ અદાલત સર્વોચ્ચ અદાલત કોઈ પણ નહીં વડી અદાલત સેશન્સ અદાલત સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ? સૈયદ મહમ્મદ સાદુલ્લા ડૉ. રાજેન્દ્રપ્રસાદ ટી માધવરાવ કનૈયાલાલ મુનશી સૈયદ મહમ્મદ સાદુલ્લા ડૉ. રાજેન્દ્રપ્રસાદ ટી માધવરાવ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP