સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?

દસમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ
આઠમી અનુસૂચિ
બીજી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ?

સાણંદ
કલોલ
દહેગામ
બારજેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

ઋષભદેવ
અજિતનાથ
પાર્શ્વનાથ
નેમિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP