સામાન્ય જ્ઞાન (GK) સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? પાલનપુર ભાવનગર જસદણ પોરબંદર પાલનપુર ભાવનગર જસદણ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. મરજિયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 12 કલાક અને 25 મિનિટ 11 કલાક અને 25 મિનિટ 12 કલાક અને 5 મિનિટ 11 કલાક અને 35 મિનિટ 12 કલાક અને 25 મિનિટ 11 કલાક અને 25 મિનિટ 12 કલાક અને 5 મિનિટ 11 કલાક અને 35 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો. રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 2 1 અને 4 2 અને 4 1 અને 3 1 અને 2 1 અને 4 2 અને 4 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે. 41 48 54 44 41 48 54 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP