સામાન્ય જ્ઞાન (GK)
સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ?

ભાવનગર
જસદણ
પાલનપુર
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

સૈયદ હમીદ
રજીન્દર સચર
રાકેશ બસંત
ટી.કે.ઓમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

15 ડિસેમ્બર
31 ઓક્ટોબર
27 મે
30 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

નાયબ પોલીસ અધિક્ષક
પોલીસ સબ ઇન્સ્પેકટર
પોલીસ અધિક્ષક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP