સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. જયંત નાર્સીકર
ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. મેઘનાથ સહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને શું કહે છે ?

સહજીવન
સ્વાવલંબન
અનુકૂલન
અવલંબન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP