સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.

ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે.
બંને વિધાનો ખોટા છે
બંને સાચા છે
આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ?

નેટવર્ક
હાર્ડવેર
આપેલ પૈકી કોઈ પણ નહીં
સોફટવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
છોડમાં થતી વૃદ્ધિ માપવા માટે નીચે પૈકી કયુ સાધન ઉપયોગમાં લેવાય છે ?

સાયકલો ટ્રોન
સાયકાલોમીટર
કેસ્કોગ્રાફ
સાયટો ટ્રોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP