ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

સંસદ દ્વારા
નાણામંત્રાલય દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે.

ગાંધીજી
આલ્બર્ટ આઈનસ્ટાઈન
જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP