ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

ચૂકવણી સરવૈયું
ચૂકવણી સમતુલા
આયાત-નિકાસ સરવૈયું
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાચી જોડ જણાવો.

A. એડમ સ્મિથ
B. આલ્ફ્રેડ માર્શલ
C. લાયોનલ રોબિન્સ
1. સંપત્તિનું શાસ્ત્ર
2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
3. અછત અને પસંદગીનું શાસ્ત્ર

A-2, B-1, C-3
A-1, B-2, C-3
A-1, B-3, C-2
A-3, B-2, C-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP