Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.260
રૂ.280
રૂ.290
રૂ.400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હરિ + ઉપાસના = હર્યોયાસના
દીપ + ઓચ્છવ = દીપોચ્છવ
અંત્ય + ઇષ્ટિ = અંત્યેષ્ટિ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'રાજમહેલ' શબ્દનો સમાસ દર્શાવો.

દ્વન્દ્વ
ઉપપદ
તત્પુરુષ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નુકસાન
4% ખોટ
1.1% નો
1.1% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેતીયા પથ્થરની મોટા ભાગની ખાણો ક્યા જીલ્લામાં આવેલ છે ?

મોરબી
જામનગર
ગીરસોમનાથ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP