Talati Practice MCQ Part - 6
એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?

60 kmph
67.5 kmph
65 kmph
45 kmph

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રાજા રવિ વર્મા
ગાંધીજી
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વળે વળ ઉતારવો એટલે.‌‌..

બંધબેસતી ગોઠવણ કરવી
વધારીને વાત કરવી
મુશ્કેલ કાર્ય કરવું
સામર્થ્ય હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP