નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુને રૂ.900માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ. 1215માં વસ્તુ વેચતાં તેને કેટલા ટકા કાયદો થાય ? 48.5% 40% 60% 30% 48.5% 40% 60% 30% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% નફો 10% = 110% 900 110% 1215 (?) 1215/900 × 110 = 148.5% નફો = 148.5% - 100% = 48.5%
નફો અને ખોટ (Profit and Loss) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ? રૂ.635 રૂ.605 રૂ.625 રૂ.600 રૂ.635 રૂ.605 રૂ.625 રૂ.600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતા મૂળકિંમતના 4/3ગણી રકમ મળે છે. તો કેટલા ટકા નફો થાય ? 20 25 33(1/3) 11(1/9) 20 25 33(1/3) 11(1/9) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ટેબલની કિંમત એક ખૂરશીની કિંમત કરતાં બમણી છે. ચાર ખૂરશી અને એક ટેબલની કુલ કિંમત રૂ.1800 છે તો ખૂરશીની કિંમત કઈ હશે ? રૂ. 450 રૂ. 600 રૂ. 300 રૂ. 1200 રૂ. 450 રૂ. 600 રૂ. 300 રૂ. 1200 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે ખુરશીની કિંમત રૂ. X છે. તો ટેબલની કિંમત રૂ. 2X થશે. ચાર ખુરશી + એક ટેબલ = રૂ. 1800 4 × X + 2X = 1800 6X = 1800 X = 300 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય ? 9.5 11 10 12.5 9.5 11 10 12.5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 9 - 8 = 1 8 1 100 (?) (100×1) /8 = 12.5% નફો
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380 માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો રહે ? રૂ. 500 રૂ. 395 રૂ. 475 રૂ. 550 રૂ. 500 રૂ. 395 રૂ. 475 રૂ. 550 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP