Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

20%
10%
50%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

કાવ્યસંગ્રહ
નવલકથા
નવલિકા
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી સમાનાર્થી શબ્દ દર્શાવો :- વાઘ

સમેર
સાવજ
શાર્દૂલ
વિક્રાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું શરૂઆતનું મુખ્યકાર્ય શું હતું ?

મહેસૂલ ઉઘરાવવાનું
રાજ્યોમાં પ્રજાના કાર્યો કરવાનું
શિક્ષણ આપવાનું
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જોડાક્ષરને ___ પણ કહેવાય છે.

સંયુક્તાક્ષાર
આપેલ પૈકી એક પણ નહીં
સયુક્તાક્ષાર
સંયુક્તાક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP