Talati Practice MCQ Part - 5 એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 30% 50% 20% 10% 30% 50% 20% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ? ઝાકીર હુસૈન રોનુ મજમુદાર ફૈયાઝ ખા અલ્લારખા ઝાકીર હુસૈન રોનુ મજમુદાર ફૈયાઝ ખા અલ્લારખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'હરતી ફરતી કોલેજ લાઈબ્રેરી’ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી પ્રવિણ દરજી કે.કા. શાસ્ત્રી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી પ્રવિણ દરજી કે.કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વિકારી વિશેષણ ઓળખાવો. કાળી રૂપાળી સ્વચ્છ મોટું કાળી રૂપાળી સ્વચ્છ મોટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘સાધના' નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. માસિક સાપ્તાહિક વાર્ષિક પખવાડિક માસિક સાપ્તાહિક વાર્ષિક પખવાડિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચિનુ મોદીનું પુસ્તક જણાવો. યાત્રા પનઘટ અમૃતા નકશાના નગર યાત્રા પનઘટ અમૃતા નકશાના નગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP