Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

30%
50%
20%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ?

ઝાકીર હુસૈન
રોનુ મજમુદાર
ફૈયાઝ ખા
અલ્લારખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'હરતી ફરતી કોલેજ લાઈબ્રેરી’ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી
પ્રવિણ દરજી
કે.કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સાધના' નામના પ્રકાશનનો સમયગાળો જણાવો.

માસિક
સાપ્તાહિક
વાર્ષિક
પખવાડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP