સામાન્ય વિજ્ઞાન (General Science)
આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ?

એટમ બોમ્બ
ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત
શીતળાની રસી
સાપેક્ષતાવાદનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અશુદ્ધ રુધિર જ્યારે જમણાં કર્ણકમાં આવે છે તે જ સમયે ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયના કયા ખાનામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
જમણા ક્ષેપકમાં
ડાબા ક્ષેપકમાં
ડાબા કર્ણકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP