સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ દવા અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે ?

ક્લોરોમાઈસેટિન
કિવનાઈન
સ્ટેરોઈડ
પેનિસિલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. મેઘનાથ સહા
ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. જયંત નાર્સીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મહિલાઓ માટેની ખાસ રોજગાર કચેરીઓ આવેલી છે ?

અમદાવાદ અને વડોદરા
સુરત અને જામનગર
અમદાવાદ અને જામનગર
જામનગર અને ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP