સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ દવા અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે ? પેનિસિલિન ક્લોરોમાઈસેટિન સ્ટેરોઈડ કિવનાઈન પેનિસિલિન ક્લોરોમાઈસેટિન સ્ટેરોઈડ કિવનાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે ? ફેફસા કિડની હૃદય યકૃત ફેફસા કિડની હૃદય યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. સી. વી. રામન વેંકટરામન રાધાકૃષ્ણન એસ. ચંદ્રશેખર બિરબલ સાહની સી. વી. રામન વેંકટરામન રાધાકૃષ્ણન એસ. ચંદ્રશેખર બિરબલ સાહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ ભાર એટલે... પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ? જંતુજન્ય રોગો એક પણ નહિ ફુગના રોગો મહામારી રોગો જંતુજન્ય રોગો એક પણ નહિ ફુગના રોગો મહામારી રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશ ભુરૂ દેખાવાનું કારણ શું છે ? વાદળા થવાથી પ્રકાશના પ્રકીર્ણનથી નાઇટ્રોજન વાયુથી ઓઝોન વાયુ વધવાથી વાદળા થવાથી પ્રકાશના પ્રકીર્ણનથી નાઇટ્રોજન વાયુથી ઓઝોન વાયુ વધવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP