સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ?

મણિપુર - અગ્નિતત્વ
મૂલાધાર - પૃથ્વી તત્વ
અનાહત - જલતત્વ
સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જે કલિલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકિર્ણન થાય તે અસરને શું કહે છે ?

વિંડોલ અસર
ડીંડોલ અસર
ક્રિડીલ અસર
ટીંડોલ અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સમતોલ આહાર એટલે...

ત્રણેય ખાદ્યજૂથમાંથી ખાદ્યો પસંદ કરીને પૂરો પાડતો આહાર
ફક્ત વૃદ્ધિ વિકાસ કરતો આહાર
ફક્ત રક્ષણ અને નિયમન કરતો આહાર
ફક્ત શક્તિ પૂરી પાડતો આહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP