ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ?

અકબર
અલાઉદ્દીન ખીલજી
ઔરંગઝેબ
મુઝફર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ?

ઈન્દુલાલ યાજ્ઞિક
પુરુષોત્તમ માવળંકર
રસિકલાલ પરીખ
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?

ગાંધીજીના નોઆખલીના દિવસોને
ગાંધીજીના આફ્રિકાવાસને
ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને
ગાંધીજીના બાળપણને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP