ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? અકબર અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફર શાહ અકબર અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ? મથુરા ઓખા પ્રભાસ ડાકોર મથુરા ઓખા પ્રભાસ ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? સુરત રાજકોટ દાંડી નવસારી સુરત રાજકોટ દાંડી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? જામનગર જુનાગઢ બરોડા ભાવનગર જામનગર જુનાગઢ બરોડા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ? ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના બાળપણને ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના બાળપણને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP