ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ અકબર મુઝફર શાહ અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ અકબર મુઝફર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'છેલ્લો કટોરો ઝેરનો બાપુ' કોણે ગાયું ? દુલાભાયા કાગ કાન્ત ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી દુલાભાયા કાગ કાન્ત ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1978 1973 1988 1984 1978 1973 1988 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યા આવેલી છે ? માંડવી વાપી અંકલેશ્વર હજીરા માંડવી વાપી અંકલેશ્વર હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ શામલાજી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP