ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? મુઝફર શાહ અલાઉદ્દીન ખીલજી અકબર ઔરંગઝેબ મુઝફર શાહ અલાઉદ્દીન ખીલજી અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ? ખ્વાજા બંદે નવાજ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી હજરત અમીર અબ્બાસ શેખ અહમદ ગંજબક્ષ ખ્વાજા બંદે નવાજ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી હજરત અમીર અબ્બાસ શેખ અહમદ ગંજબક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? બ્રિટીશ મરાઠા મુઘલ સલ્તનત બ્રિટીશ મરાઠા મુઘલ સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ? ભુજ રાણપુર રોજડી ધોળાવીરા ભુજ રાણપુર રોજડી ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ? કુમારપાળ કર્ણદેવ ભીમા -I ભીમા -II કુમારપાળ કર્ણદેવ ભીમા -I ભીમા -II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વિકાસગૃહ સહયોગ ગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ વિકાસગૃહ સહયોગ ગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP