ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ?

મુઝફર શાહ
અલાઉદ્દીન ખીલજી
અકબર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ?

ખ્વાજા બંદે નવાજ
અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી
હજરત અમીર અબ્બાસ
શેખ અહમદ ગંજબક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ?

વિકાસગૃહ
સહયોગ ગૃહ
વનિતા આશ્રમ
નારીવિકાસ ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP