સામાન્ય વિજ્ઞાન (General Science)
કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

શોષણ પદ્ધતિ
વેટ સ્ક્રબર્સ
વીજ પ્રસ્થાપિત અવક્ષેપક
ગુરુત્વાકર્ષણ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પેનિસિલિનની શોધ કોણે કરી હતી ?

કોલંબસ
મેડમ ક્યુરી
ડેવિડ પેનિસિલિન
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યાં પોષકસ્તરે હોય છે ?

તૃણાહારી
ઉત્પાદક
ઉચ્ચ માંસાહારી
પ્રાથમિક માંસાહારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP