સામાન્ય વિજ્ઞાન (General Science)
કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

વેટ સ્ક્રબર્સ
ગુરુત્વાકર્ષણ પદ્ધતિ
વીજ પ્રસ્થાપિત અવક્ષેપક
શોષણ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

ખેતીના પાક વૃદ્ધિ માટે
બાળકોનો ખોરાક બનાવવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
જમીન ગુણવત્તા સુધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મેદસ્વિતા એટલે...

અપૂરતું પોષણ
અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ
અત્યધિક પોષણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

વેંકટરામન રાધાકૃષ્ણન
બિરબલ સાહની
સી. વી. રામન
એસ. ચંદ્રશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP