સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત.

ફેરફાર
દેખાવમાં ફેરફાર
આપેલ પૈકી કોઈ નહી
બગાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ?

ચૈત્ય
દ્રવિડ
વેસર
નાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે ?

માઈક્રો વેવ
રેડિયો વેવ
સાઉન્ડ વેવ
લાઈટ વેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP