સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત.

ફેરફાર
બગાડ
આપેલ પૈકી કોઈ નહી
દેખાવમાં ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ?

સોડિયમ બાયોક્રોમાઈટ
સોડિયમ બેન્ટોનાઈટ
સિલ્વર ક્રોમાઈટ
પ્રવાહી આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે

ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે.
ખીલીનાં વજનમાં વધારો થાય છે.
ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી.
ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP