સામાન્ય વિજ્ઞાન (General Science)
આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ?

વેજીટેરીયન
વીગન
ફ્રુટેરીયન
લેકટોવેજીટેરીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
હાઈડ્રોજનના સંયોજનથી
યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી
હિલિયમના સંયોજનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP