ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 355
આર્ટિકલ – 357
આર્ટિકલ – 353
આર્ટિકલ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ?

રાષ્ટ્રપતિના હુકમથી
સર્વોચ્ચ અદાલતના હુકમથી
મહાભિયોગ દ્વારા
વહીવટી હુકમ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
હરિવંશરાય બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1957
13 જાન્યુઆરી, 1956
17 ઓગષ્ટ, 1957
17 નવેમ્બર, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP