ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશના બંધારણીય વડા છે-

ભારતના રાષ્ટ્રપતિ
ભારતના વડાપ્રધાન
ભારતના નાયબ વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
“બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ?

જસ્ટીસ ભગવતી પંચ
કોઠારી પંચ
ચાગલા પંચ
નાણાંવટી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી
પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં
આપેલ તમામ
રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP