સામાન્ય વિજ્ઞાન (General Science) "સાપેક્ષતાવાદનો સિદ્ધાંત" આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. કેપ્લર હબલ આઈન્સ્ટાઈન ન્યૂટન કેપ્લર હબલ આઈન્સ્ટાઈન ન્યૂટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રોકિટફાઈડ સ્પિરિટ કહે છે ? 10% 5% 7% 12% 10% 5% 7% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેનિસિલિનનાં શોધક કોણ હતા ? ગ્રેગરી મેન્ડલ લુઈ પાશ્વર ડૉ. જગદીશચંદ્ર બોઝ એ.ફ્લેમિંગ ગ્રેગરી મેન્ડલ લુઈ પાશ્વર ડૉ. જગદીશચંદ્ર બોઝ એ.ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ? લેક્ટોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર ગેલવેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? બ્યુરેટ ત્રાજવા વજનિયા સ્પ્રિંગ કાંટો બ્યુરેટ ત્રાજવા વજનિયા સ્પ્રિંગ કાંટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP