સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોપ્સી ઓટોસિજન એનાટોમી ઓટોગ્રાફ ઓટોપ્સી ઓટોસિજન એનાટોમી ઓટોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સાપેક્ષતાવાદનો સિદ્ધાંત" આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. હબલ આઈન્સ્ટાઈન ન્યૂટન કેપ્લર હબલ આઈન્સ્ટાઈન ન્યૂટન કેપ્લર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે ? ફૂગ બેક્ટેરિયા વાઈરસ પ્રજીવક ફૂગ બેક્ટેરિયા વાઈરસ પ્રજીવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? રાઈઝોપસ પ્લાઝમોડિયમ પ્લેનેરિયા સ્પાયરોગાયરા રાઈઝોપસ પ્લાઝમોડિયમ પ્લેનેરિયા સ્પાયરોગાયરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિકેટ્સ (Rickets) રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન -B વિટામિન -C વિટામિન -D વિટામિન -A વિટામિન -B વિટામિન -C વિટામિન -D વિટામિન -A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે ? 150°C 100°C 80°C 200°C 150°C 100°C 80°C 200°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP