ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નર્મદ ઉમાશંકર જોષી નાથાલાલ દવે સુંદરમ્ નર્મદ ઉમાશંકર જોષી નાથાલાલ દવે સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? દાંતીવાડા ગાંધીનગર જામનગર અમદાવાદ દાંતીવાડા ગાંધીનગર જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ? જયંતિલાલ ગોહેલ વિનેશ અંતાણી વિશ્વનાથ ભટ્ટ આદિલ મન્સૂરી જયંતિલાલ ગોહેલ વિનેશ અંતાણી વિશ્વનાથ ભટ્ટ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? હરીશ મિનાશ્રુ કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે રાવજી પટેલ હરીશ મિનાશ્રુ કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP