ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? સુંદરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ સુંદરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. રજની લીલાશંકર દવે ભાવિક જેઠાલાલ દવે ભરત અશોકભાઈ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે રજની લીલાશંકર દવે ભાવિક જેઠાલાલ દવે ભરત અશોકભાઈ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? બહારવટિયાએ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? હરિગાન ભક્તિગીત પ્રભાતિયા રામગ્રી હરિગાન ભક્તિગીત પ્રભાતિયા રામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચક અને અનુવાદક નગીનદાસ પારેખનું જન્મ સ્થળ જણાવો. વલસાડ વડોદરા તાપી નવસારી વલસાડ વડોદરા તાપી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? વળામણાં પાછલે બારણે મળેલા જીવ માનવીની ભવાઈ વળામણાં પાછલે બારણે મળેલા જીવ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP