ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
જયંત ખત્રી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ?

ખંડકાવ્ય
મહાકાવ્ય
નવલકથા
ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ?

સાપ સીડી
રમત શૂન્ય ચોકડીની
વેણીને આવ્યા ફૂલ
કરો કંકુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ?

ઈવા ડેવ
હસુ યાજ્ઞિક
મૂકેશ જોષી
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

નર્મદ
નંદશંકર મહેતા
નવલરામ પંડ્યા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP