ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? જયંત ખત્રી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી જયંત ખત્રી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? રમેશ પારેખ રાવજી પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રમેશ પારેખ રાવજી પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મીરાંબાઈ-રાજસ્થાન રામાનંદ-વારાણસી ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત મીરાંબાઈ-રાજસ્થાન રામાનંદ-વારાણસી ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? રાસ્તેગોફતાર જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ નિરંજન ભગત દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP