ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? અખો નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? ખંડકાવ્ય મહાકાવ્ય નવલકથા ગરબી ખંડકાવ્ય મહાકાવ્ય નવલકથા ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ? સાપ સીડી રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ કરો કંકુના સાપ સીડી રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ કરો કંકુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? ઈવા ડેવ હસુ યાજ્ઞિક મૂકેશ જોષી દરબાર પુંજાવાળા ઈવા ડેવ હસુ યાજ્ઞિક મૂકેશ જોષી દરબાર પુંજાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ન્હાનાલાલ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP