ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

જયંત ખત્રી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

શ્યામ સાધુ
મૃગેશ શાહ
રતિલાલ બોરીસાગર
નટવરલાલ પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

સોક્રેટિસ
ઝેર તો પીધા છે જાણી જાણી
દીપ નિર્વાણ
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

શેખાદમ આબુવાલા
મુકુલ કલાર્થી
અમૃત ઘાયલ
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP