ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
જયંત ખત્રી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

મરાઠી સર્જક
સવાયા સર્જક
લલિત નિબંધકાર
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP