ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? ક.મા. મુનશી પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ક.મા. મુનશી પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ? ઉમાશંકર જોશી વિનોદ જોશી સુરેશ જોશી ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશી વિનોદ જોશી સુરેશ જોશી ગૌરીશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? શિખરિણી મંદાક્રાંતા ઝૂલણાં પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ઝૂલણાં પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ દલપતરામ કવિ અખો કવિ શામળ કવિ કાન્ત કવિ દલપતરામ કવિ અખો કવિ શામળ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP