ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

માધવ ક્યાંય નથી મધુવનમાં
મુખડાની માયા લાગી રે
મને ચાકર રાખોજી
મેરે તો ગિરિધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

મનુભાઈ પંચોળી
ન્હાનાલાલ
રામનારાયણ પાઠક
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

દલપતરામ
નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ?

ચિનુ મોદી
કલાપી
શેખાદમ આબુવાલા
રાજેશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP