ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મુખડાની માયા લાગી રે
મને ચાકર રાખોજી
માધવ ક્યાંય નથી મધુવનમાં
મેરે તો ગિરિધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ગુજરાત સરકાર
કવિ નર્મદ
એલેકઝાન્ડર ફાર્બસ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ધૂળમાંની પગલીઓ - નવલકથા
હયાતી - કાવ્યો
સ્ટેચ્યુ - નિબંધો
શર્વિલક - નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP