ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મુખડાની માયા લાગી રે
મેરે તો ગિરિધર ગોપાલ
મને ચાકર રાખોજી
માધવ ક્યાંય નથી મધુવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

ક.મા. મુનશી
પન્નાલાલ પટેલ
ગૌરીશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP