ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. હરીન્દ્ર દવે સુરેશ દલાલ જયંત પાઠક બાલમુકુંદ દવે હરીન્દ્ર દવે સુરેશ દલાલ જયંત પાઠક બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. મહાવીરનગર મહેતાપુરા રાયગઢ ફતેહપુરા મહાવીરનગર મહેતાપુરા રાયગઢ ફતેહપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ર.વ.દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર કનૈયાલાલ મુનશી ર.વ.દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભીમદેવ પ્રથમ ભકત શામ વલ્લભ મેવાડો કણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ ભકત શામ વલ્લભ મેવાડો કણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP