ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? ગુજરાત સરકાર કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? ભયાનક વીર કરૂણ હાસ્ય ભયાનક વીર કરૂણ હાસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? પરબ કેળવણી તાદ્રશ્ય કુમાર પરબ કેળવણી તાદ્રશ્ય કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? શિખરણી એક પણ નહીં અનુષ્ટુપ મનહર શિખરણી એક પણ નહીં અનુષ્ટુપ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો શર્વિલક - નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP