ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ?

બટુભાઈ ઉમરવાડિયા
રા.વિ.પાઠક
ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

ચં. ચી. મહેતા
રમણભાઈ નીલકંઠ
નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ન્હાનાલાલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP