ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ હરીન્દ્ર દવે
કવિ નાનાલાલ
કવિ બોટાદકર
કવિ ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ?

અંબાલાલ દેસાઈ
કૃષ્ણલાલ શ્રીધરાણી
કેશવ હર્ષદ ધ્રુવ
વજુ કોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

ધીરો ભગત
બાપુસાહેબ ગાયકવાડ
દુલા ભાયા કાગ
દાસી જીવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP