ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 2003 1990 1998 1981 2003 1990 1998 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ છે ? ગોવાલણી સરસ્વતી ચંદ્ર મિથ્યાભિમાન કોલંબસનો વૃત્તાંત ગોવાલણી સરસ્વતી ચંદ્ર મિથ્યાભિમાન કોલંબસનો વૃત્તાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? મેઘદૂત ઉપનિષદ ઋગ્વેદ વિક્રમાશૌર્ય મેઘદૂત ઉપનિષદ ઋગ્વેદ વિક્રમાશૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે નાનાલાલ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે નાનાલાલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ વિનયચંદ્ર સુરી રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ વિનયચંદ્ર સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP