ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

જયશંકર સુંદરી
ચંદ્રવદન મેહતા
કનૈયાલાલ મુનશી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
શાલિભદ્ર સૂરિ
ચંદબરદાઈ
વિનયચંદ્ર સુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP