ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

નંદશંકરની નવલકથા
નરસિંહ મહેતાના પ્રભાતિયા
ભોજાના ચાબખા
ધીરાની ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

પ્રિયકાન્ત મણિયાર
જયંત પાઠક
શિવકુમાર જોશી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

હરિહર લોહાણા
પરમાનંદ ઠક્કર
વજેસંગ રાજપૂત
ભીખુભા રાઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP