ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. તહોમતનામું આગંતુક પરંપરા તરંગીનું સ્વપ્ન તહોમતનામું આગંતુક પરંપરા તરંગીનું સ્વપ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ? નાનાલાલ ગૌરીશંકર જોષી સુરેશ જોષી જયન્ત પાઠક નાનાલાલ ગૌરીશંકર જોષી સુરેશ જોષી જયન્ત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 18મી સદીમાં કચ્છમાં પાંગરેલી ___ કલમ લોકાશ્રિત રૂપની કલા છે. લૌકિક ગુજરાત શૈલી કામાંગરી સલાટી શૈલી લૌકિક ગુજરાત શૈલી કામાંગરી સલાટી શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ધીરુબેન પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ભોળાભાઈ પટેલ ધીરુબેન પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP