ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
બાલાશંકર કંથારિયા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સાહિત્ય ક્ષેત્ર
સ્પોર્ટસ ક્ષેત્ર
કલા ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP