ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? ભૂકંપ 2001 આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ કટોકટી 1975 ભૂકંપ 2001 આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ કટોકટી 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નવલરામ રણછોડભાઈ દવે નર્મદ દલપતરામ નવલરામ રણછોડભાઈ દવે નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર કલા ક્ષેત્ર સંગીત ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર કલા ક્ષેત્ર સંગીત ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP