ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? પ્રેમાનંદ ભાલણ શામળ અખો પ્રેમાનંદ ભાલણ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલહીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો. સોનેટ લોકગીત હાઇકુ ફટાણાં સોનેટ લોકગીત હાઇકુ ફટાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? દલપત પઢિયાર દુલેરાય કારાણી કરસનદાસ માણેક ધીરુ પરીખ દલપત પઢિયાર દુલેરાય કારાણી કરસનદાસ માણેક ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? રા.વિ.પાઠક ર.વ.દેસાઈ સુંદરમ્ રમણભાઈ નીલકંઠ રા.વિ.પાઠક ર.વ.દેસાઈ સુંદરમ્ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP