ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? નર્મદ દયારામ પ્રેમાનંદ સ્વામી આનંદ નર્મદ દયારામ પ્રેમાનંદ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. મહાપ્રસ્થાન સ્વરૂપ અને શૈલી સૌરભ અને શ્રી વસ્ત્રધારા મહાપ્રસ્થાન સ્વરૂપ અને શૈલી સૌરભ અને શ્રી વસ્ત્રધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. ફાગુ ચાબખા કાફી છપ્પા ફાગુ ચાબખા કાફી છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ રેવા ગુજરાતી નવલકથા ___ નું રૂપાંતરણ છે. ઓથાર જય સોમનાથ અમૃતા તત્વમસિ ઓથાર જય સોમનાથ અમૃતા તત્વમસિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? ઉમાશંકર જોશી પી. સી. વૈદ્ય આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી ઉમાશંકર જોશી પી. સી. વૈદ્ય આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP