ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

ચૈત્ર નવરાત્રી
આસો નવરાત્રી
અષાઢ નવરાત્રી
માઘ નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

લલિત નિબંધકાર
મરાઠી સર્જક
સવાયા સર્જક
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
ઈશ્વર પેટલીકર
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP