ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર નર્મદાશંકર જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી
ઉમાશંકર આત્મારામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
નવલરામ પંડ્યા
કરસનદાસ મૂળજી
નર્મદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?

કોઈનો લાડકવાયો
અઢારસો સત્તાવન
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP