Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 18,000
રૂ. 12,000
રૂ. 21,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

ઝીણાભાઈ દેસાઈ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
મનુભાઈપંચોળી
નટવરલાલ પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ?

અમદાવાદ
ચાંપાનેર
સુરત
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ?

અરવિંદ ઘોષ
સંત તિરૂવલ્લુવર
રમણ મહર્ષિ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP