Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 12,000
રૂ. 15,000
રૂ. 21,000
રૂ. 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂર્યમંડળના ગ્રહો સૂર્યની ___ કરે છે.

પ્રદક્ષિણા
રચના
યાત્રા
પરિભ્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
ઈકબાલ
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP