Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે. રૂ. 18,000 રૂ. 12,000 રૂ. 21,000 રૂ. 15,000 રૂ. 18,000 રૂ. 12,000 રૂ. 21,000 રૂ. 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Choose the best available answer to the following word : decentralize fall in line centre of attraction remove from centre to surrounding areas locate fall in line centre of attraction remove from centre to surrounding areas locate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે – ઝીણાભાઈ દેસાઈ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી મનુભાઈપંચોળી નટવરલાલ પંડયા ઝીણાભાઈ દેસાઈ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી મનુભાઈપંચોળી નટવરલાલ પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શીતળા માતાનું વાહન કયું છે ? ગરુડ ઊંટ મગર ગધેડું ગરુડ ઊંટ મગર ગધેડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ? અમદાવાદ ચાંપાનેર સુરત પાટણ અમદાવાદ ચાંપાનેર સુરત પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ? અરવિંદ ઘોષ સંત તિરૂવલ્લુવર રમણ મહર્ષિ રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ સંત તિરૂવલ્લુવર રમણ મહર્ષિ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP