ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? જુનાગઢ ભાવનગર પોરબંદર સુરત જુનાગઢ ભાવનગર પોરબંદર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? દક્ષિણાયન હિમાલયની યાત્રા હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર દક્ષિણાયન હિમાલયની યાત્રા હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. રૂપક વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા રૂપક વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? હિમાંશી શેલાત કુંદનિકા કાપડિયા ધીરુબેન પટેલ વર્ષા અડાલજા હિમાંશી શેલાત કુંદનિકા કાપડિયા ધીરુબેન પટેલ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. ગુજરાતી અંગ્રેજી મરાઠી હિન્દી ગુજરાતી અંગ્રેજી મરાઠી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP