ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? જુનાગઢ ભાવનગર પોરબંદર સુરત જુનાગઢ ભાવનગર પોરબંદર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? ભગવતીકુમાર શર્મા કાંતિ ભટ્ટ તારક મહેતા સુરેશ દલાલ ભગવતીકુમાર શર્મા કાંતિ ભટ્ટ તારક મહેતા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? ધીરુભાઈ ઠાકર નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદુલાલ બેચરભાઈ પટેલ ધીરુભાઈ ઠાકર નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદુલાલ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? સ્વામી આનંદ હરિહર ભટ્ટ નર્મદ બ.ક. ઠાકોર સ્વામી આનંદ હરિહર ભટ્ટ નર્મદ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? રમણલાલ જોશી - પ્રબોધ જોશી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP